-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Tuesday, 29th June 2021
વિંછીયા-તાલુકામાં 'મારૂ ગામ હરિયાળુ ગામ' અંતર્ગત કુંવરજીભાઇના હસ્તે વૃક્ષારોપણ
વિંછીયા તા. ર૯ :.. 'મારૂ ગામ હરિયાળુ ગામ' અભિયાનમાં વિંછીયા શહેર તેમજ તાલુકાના અમારાપુર, હાથસણી, ભોંયરા, હિંગોળગઢ, લાલાવદર સહિતના ગામોમાં આ વિસ્તારના ધારાસભ્ય અને કેબીનેટ પ્રધાન કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં મોટી સંખ્યામાં નગરજનો, ગ્રામ્યજનો, યુવાનો, મહિલાઓ સહિતના અધિકારીઓ જોડાયા હતાં. મંત્રી બાવળીયાએ આગામી સમયમાં જસદણ - વિંછીયા તાલુકો હરિયાળો, લીલો છમ્મ તાલુકો બને તેવી નેમ વ્યકત કરી છે. (તસ્વીર - અહેવાલ : પિન્ટુ શાહ - વિંછીયા)
(12:29 pm IST)