-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Tuesday, 29th June 2021
કચ્છમાં કોરોના કાળના દોઢ વર્ષમાં પ૮૦ લોકોએ કર્યો અકળ આપઘાત :પશ્ચિમ કચ્છમાં ૩ર૧, પૂર્વ કચ્છમાં રપ૯ લોકોએ જીવનનો આણ્યો અંત
સરહદી કચ્છમાં આપઘાતના વધેલા બનાવો અત્યંત ચિંતાજનક :મોટાભાગનાએ આર્થિક ભીંસ,માનસિક તનાવ સહિતના કારણે લોકોએ ભર્યું પગલું
ભુજ : કચ્છમાં કોરોના કાળના દોઢ વર્ષમાં પ૮૦ લોકોએ અકળ આપઘાત કર્યો છે જેમાં પશ્ચિમ કચ્છમાં ૩ર૧, પૂર્વ કચ્છમાં રપ૯ લોકોએ જીવનનો અંત આણ્યો છે સરહદી કચ્છમાં આપઘાતના વધેલા બનાવો અત્યંત ચિંતાજનક છે આપઘાત કરનારા મોટાભાગનાએ આર્થિક ભીંસ, માનસિક તનાવ સહિતના કારણે પગલું ભર્યું છે
(10:21 pm IST)