Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ એકજ દિવસમાં શહેરી વિસ્તારમાં 13 અને ગ્રામ્ય વિસ્તારમાં 1 મળી કુલ 14 પોઝીટીવ કેસ નોંધાયા જિલ્લામાં કુલ કેસ નો આંક 139

વઢવા : સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ એકજ દિવસમાં શહેરી વિસ્તારમાં 13 અને ગ્રામ્ય વિસ્તારમાં 1 મળી કુલ 14 પોઝીટીવ કેસ નોંધાયા જિલ્લામાં કુલ કેસ નો આંક 139 થયો છે

છતા લોકો માં જાગૃતિ નો અભાવ જોવા મળે છે

નીતિનિયમ નું પાલન નહિ કરતા હોય સતત વધતા કોરોના પોઝીટીવ કેસ માં વધારો થઈ રહ્યો છે

પોઝીટીવ કેસ આવેલા દર્દી ઓના સંપર્ક માં આવેલ લોકોને હોમકોર્નટાઇલ રહેવું જરૂરી છે

આવા લોકો હોમકોર્નટાઇલ ન રહેતા હોય તો તેઓને હોમકોરેન્ટાઇલ માં ફરજીયાત હોમકોર્નટાઇલ કરવા જરૂરી છે

આજે આવેલ પોઝિટિવ કેસ માંઅતુલભાઈ સોમચંદભાઈ 58 રહે શાંતિનગર પાસે, ગોકુળ રેસ્ટોરન્ટ રોડ  સુરેન્દ્રનગર , શંકરભાઇ સોમાભાઈ નઢેર 

35  રહે. શાળા નંબર ૧૪ સામે, કૈલાસ નગર,ધોળીધાર ધ્રાંગધ્રા જી. સુરેન્દ્રનગર, દિનેશભાઈ જે તુરખિયા      62 જયહિંદ સોસાયટી જિનતાન રોડ સુરેન્દ્રનગર, ધર્મેય હાર્દિકભાઈ તુરખિયા     ઉવ ૧૨ હેરીત હાર્દિકભાઈ  તુરખિયા ઉવ 8, સત્યમ દિનેશભાઇ તુરખિયા   34,જિનય સત્યમભાઈ તુરખિયા ઉવ 7

, રૂક્ષમણિબેન મુકેશભાઈ રાજવાણી 60 રહે ધ્રાંગધ્રા ,કલ્પેશભાઈ દિનેશભાઇ પારેખ ઉવ 43 દેવ સોસાયટી જંકશન રોડ સુરેન્દ્રનગર ,   વર્ષાબેન મયુરભાઈ શાહ ઉવ 64 દેવદર્શન ફ્લેટ જિનતાનરોડ,    કેતનભાઈ રમણિકભાઈ શાહ  55 રહે સહજાનંદ નગર 1,ભક્તિનંદન સર્કલ વઢવાણ,   જેઠાભાઇ પ્રેમાભાઈ પટેલ ઉવ 90 રહે નાના અંકેવાલિયા તા, લખતર 

 , કંચનબેન  જયતીલાલ તુરખિયા ઉવ 90 સંજીવની સોસાયટી રતનપર, સુરેન્દ્રનગર

, સિફા ફયાઝભાઈ ખોજાણી ઉવ 22 રહે જુમાં મસ્જિદ પાસે તળાવ મહોલ્લા સુરેન્દ્રનગર નો સમાવેશ થાય છે.

તમામ દર્દીઓને ગાંધી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા છે.

(10:02 am IST)