Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ભાવનગરના વરતેજમાં રાજેશ ઝાઝડીયાનો ઝેરી દવા પીને આપઘાત

ભાવનગર, તા. ર૯ : ભાવનગરના વરતેજના નવા પ્લોટમાં રહેતા રાજેશભાઇ કાનજીભાઇ ઝાઝડીયા ઉ.વ.૪૦એ તેના ઘેર ઝેરી દવા પી લેતા અત્રેની સર ટી હોસ્પિટલમાં ખસેડાયેલ છે.  જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(2:59 pm IST)