News of Friday, 29th May 2020
ભાવનગરના વરતેજમાં રાજેશ ઝાઝડીયાનો ઝેરી દવા પીને આપઘાત
ભાવનગર, તા. ર૯ : ભાવનગરના વરતેજના નવા પ્લોટમાં રહેતા રાજેશભાઇ કાનજીભાઇ ઝાઝડીયા ઉ.વ.૪૦એ તેના ઘેર ઝેરી દવા પી લેતા અત્રેની સર ટી હોસ્પિટલમાં ખસેડાયેલ છે. જયાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
(2:59 pm IST)