Gujarati News

Gujarati News

News of Monday, 27th August 2018

સુરેન્દ્રનગર રોટરી કલબ પૂર પીડીતોની વહારે

વઢવાણઃ સુરેન્દ્રનગર રોટરી કલબ દ્વારા કેરાલામાં કુદરતી આફતમાં ફસાયેલા લોકોને ફૂડ મોકલવામાં આવિયુ હતું. કલબ દ્વારા ત્યાં ફસાયેલા લોકો માટે ફૂડના પડીકા મોકલવામાં આવિયા છે જેમાં આ મેડિકલ એસોસિએશન દ્વારા કેયુરભાઇ, હર્ષિતભાઇ જેહમત ઉઠવામાં આવી હતી. રોટરી કલબ ઓફ સુરેન્દ્રનગરના સભ્યોમા ડો.સિધેશભાઇ વોરા, સિધેશભાઇ (મોન્ટુભાઇ) અને રોટરી કલબ દ્વારા આ સેવાકિય કામ કરવામાં આવી રહ્યુ છે. પુર પીડિતો માટે ફૂડ મોકલવામાં આવ્યુ તે તસ્વીર.

(12:12 pm IST)