Gujarati News

Gujarati News

તા. ૨૭ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ વદ - ૧ સોમવાર
તા. ૨૫ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ સુદ - ૧૪ શનિવાર
તા. ૨૪ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ સુદ - ૧૩ શુક્રવાર
તા. ૨૩ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ સુદ - ૧૨ ગુરૂવાર
તા. ૨૨ ઓગષ્ટ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ શ્રાવણ સુદ - ૧૧ બુધવાર

શિકાગો નજીક હોફમેન એસ્‍ટેટમાં આવેલ જલારામ મંદિરમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીયુત અટલબિહારી વાજપેયીને શ્રધ્‍ધાંજલી અર્પણ કરવાનો એક કાર્યક્રમ ઓવરસીસ ફ્રેન્‍ડસ ઓફ બીજેપીના ઉપક્રમે ઓગષ્‍ટ માસની ૨૨મી તારીખને બુધવારે સાંજના સાડા છ વાગ્‍યાથી આઠ વાગ્‍યા દરમ્‍યાન યોજવામાં આવેલ છે આ પ્રસંગે ડો.ભરતભાઇ બારાઇ, અમર ઉપાધ્‍યાય, યુવા પાંખના નેતા નિરવ પટેલ, ફ્રેન્‍ડસ ઓફ ઓવરસીસ બીજેપી શિકાગો ચેપ્‍ટરના પ્રમુખ આચાર્ય રોહિતભાઇ જોશી, તેમજ અનેક મહાનુભાવો શ્રી અટલજીને શ્રધ્‍ધાંજલી અર્પણ કરશેઃ શિકાગોની સિનીયર સંસ્‍થા તેમજ અન્‍ય ભારતીય સંગઠનના નેતાઓ પણ મોટી સંખ્‍યામાં હાજરી આપશે: access_time 9:06 am IST