Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

જામજોધપુર ધુનડાના પૂ. જેન્તી રામબાપાની અધ્યક્ષતામાં ગણપતિ ઉત્સવ

 જુનાગઢ શ્રી ગણપતિ મહોત્સવ-લંડનના (યુ.કે.) ખાતે યોજાયો હતો. જેમાં ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શકિત સેન્ટર યુ.કે./ વાગલધરાના સંસ્થાપક પૂજય રાજરાજેશ્વર ગુરૂજી, પૂજય જેન્તીરામ બાપા, સત પુરણધામ આશ્રમ-ધુનડા, લંડનના વર્તમાન મેયરશ્રી ભૂતપૂર્વ મેયર ભગવાજીભાઇ ચૌહાણ સંતપ્રેમી શ્રી સમીરભાઇ-લંડન, પત્રકાર શ્રી વિનુભાઇ પુરોહિત-વિસાવદર એવું ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ - વિનુ જોષી -જુનાગઢ) (૯.૧)

 

(12:12 pm IST)