Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

જામનગર જિ.માં ૨૪ કલાકમાં માત્ર ૯ કેસો કોરોના પોઝીટીવ આવતા રાહત જેની સામે ૧૭ દર્દીઓ સ્વસ્થ થતાં ઘેર જવા રજા અપાઇ

જામનગરઃ જામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૯ કેસો કોરોના પોઝીટીવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે.

જામનગર જિ.ની કોરોના સંબંધિત માહિતી જોઇએ તો અત્યાર સુધી લેવાયયેલા કુલ સેમપલ ૨૮૦૩૨ હાલ ટોટલ એકટીવ કેસ ૫૨ છે જયારે આજે આવેલા નવા કેસ ૯ થાય છે જયારે આજે થયેલા કુલ ડીસ્ચાર્જ ૧૭ કેસોની સંખ્યા પહોચી છે આજે કોરોનાથી મૃત્યુ નોંધાયેલ નથી જયારે અત્યાર સુધી કોરોનાથી ૯ લોકોના મોત નિપજયા છે.

(10:54 pm IST)