Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

જયરાજસિંહ જાડેજા દ્વારા ગોંડલમાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવની આરતી

શહેર જાણે ગોકુળીયું બન્‍યું: જન્‍માષ્‍ટબમી પર્વ જન્‍મની ગોંડલ ભોજરાજપરન ખાતે આયોજન કરાયુ હતું. સૌ કોઇ રાસે ઝુમી  ઉઠયા હતા.ગોંડલના પૂર્વ ધારાસભ્‍ય જગરાજસિંહ જાડેજા, પાલીકા પ્રમુખ અશોકભાઇ પીપળીયા, વિમલભાઇ મોણપરા સહિતના મહાનુભાવો દ્વારા આરતી ઉતારવવામાં આવી હતી. ભવ્‍ય આતશબાજી આકાશ શોચી ઉઠેલ.

(3:40 pm IST)