Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

સિહોરનું ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો : નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

વર્ષો બાદ તળાવ છલકાતા મોડિરાત્રે લોકોના ટોળેટોળાંઉમટી પડ્યા

 

સિહોરમાં ખુશીના માહોલ સાથે ઘણા વર્ષો બાદ ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો થયુ છે શહેરીજનો પણ ગેલ માં આવી ગયાછે ત્યારે છલક સપાટીએ પહુચવા ઘણા દિવસથી થનગનાટ શરૂ હતો અંતે છલકાતા તંત્ર દ્વારા અગમચેતીના ભાગ રૂપે ગઇકાલે સાંજે નિચાણવાળા વિસ્તારોમાં નહિ જવા આદેશો છોડયા હતા અને છલક સપાટીએ પહુચેલ તળાવે વર્ષે કુદરત મહેરબાન થતા દરવાજા ઠેકી પાણીએ શહેરીજનો ને ખુશ કર્યા હતા ત્યારે મોડિરાત્રે લોકોના ટોળેટોળાં તળાવ ખાતે ઉમટીપડ્યા હતા 

(12:58 am IST)