Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

જેતપુરમાં લોકશાહી પર્વ ઉજવાયું :

નવાગઢ : જેતપુર  મોટી હવેલીના વૈષ્ણવાચાર્ય પ.પુ.૧૦૮ શ્રી બાલકૃષ્ણલાલજી મહારાજ જૂનાગઢના ગૌભકત વૈષ્ણવાચાર્ય પ.પુ.૧૦૮ શ્રી કિશોરચંદ્રલાલજી મહારાજ યુવા વૈષ્ણવાચાર્ય પ.પુ.૧૦૮ શ્રી પ્રિયકરાયજી મહોદય અમદાવાદ કાકરીયા સ્વામીનારાયણ મંદિર પૂ. આનંદ સ્વામીજી ગુરૂસ્વામીનું જેતપુર નૃસિંહ મંદિરના મહંત પુ.આત્માનંદજી બ્રહ્મચારી સહિતનાએ આ લોકશાહી પર્વના દિવસે પોતાના મતઅધિકારનો ઉપયોગ કરીને અન્યોને પણ મતદાન કરવા પ્રેરણા આપી હતી તે તસ્વીર.

(11:39 am IST)