Gujarati News

Gujarati News

News of Saturday, 25th February 2023

દુરંતો એક્‍સપ્રેસ ટ્રેનને જામનગર લંબાવવા રજુઆત

જામનગર : અમૃત ભારત સ્‍ટેશન યોજનામાં લાલપુર રેલ્‍વે સ્‍ટેશનનો સમાવેશ થયેલ ન હોય જી.એમ.ને મીટીંગ મા ભારપૂર્વક રજુઆત કરતા તેમણે સમાવેશ કરવા ખાત્રી આપેલ છે. પોરબંદર-રાજકોટ  વાયા કાનાલુસ અને વીરમગામ-ઓખા બંધ કરેલ લોકલ ટ્રેન  ચાલુ કરવા અને અલીયાબાડા,લાલપુર, જામવણથલી ખાતે કોરોના પહેલા ચાલતી ટ્રેનના બંધ કરેલ ટ્રેનના સ્‍ટોપ આપવા અને દુરંતો એકસપ્રેસ જામનગર સુધી લંબાવવા રજૂઆત કરાઇ છે.

(12:55 pm IST)