Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

પૂ. જેન્તીરામબાપા અમદાવાદ જગન્નાથજીના મહંતની મુલાકાતે

જુનાગઢ : અમદાવાદનાં શ્રી જગન્નાથજી મંદિરના મહંત પૂ. દિલીપદાસજી મહારાજની શુભેચ્છા મુલાકાતે ધુનડા સંત પુરણધામ આશ્રમનાં પૂ. જેન્તીરામબાપા પધાર્યા હતાં. આ તકે હિતેશભાઇ શીલુ, નટુભાઇ પીઠડીયા, જીજ્ઞેશભાઇ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા -જુનાગઢ)

(12:49 pm IST)