Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

સૌરાષ્ટ્રના નામાંકિત ઓર્થોપેડિક સર્જન ડો,એચ,કે,વખારિયાનું અવસાન ;કાલે સવારે અંતિમયાત્રા ;સાંજે પ્રાર્થનાસભા

જામનગરના પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન ડો,શ્રી એચ,કે,વખારિયા તા,24/11/2017ના રોજ શ્રીજીચરણ પામેલ છે સદ્દગતની અંતિમયાત્રા શનિવાર તા,25/11/2017ના સવારે 10 વાગ્યે તેઓના નિવાસસ્થાન 24 જયંત સોસાયટીથી નીકળશે સદગની આત્માની શાંતિ અર્થે પ્રાર્થનાસભા શનિવારે સાંજે 5 થી 5-30 પાબારી હોલ ,તળાવની પાળ જામનગર ખાતે રાખેલ છે

 

 

(12:03 am IST)