Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

ચોટીલામાંથી બેભાન મળેલા અજાણ્યા પ્રોૈઢનું રાજકોટમાં મોત

વાલીવારસ હોય તો ચોટીલા પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા.૨૪: ચોટીલામાં બસ સ્ટેશન પાસેથી આશરે ૫૦ વર્ષના પ્રોૈઢ ગઇકાલે બેભાન મળતાં ૧૦૮ મારફત ચોટીલા હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો ચોટીલા પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

(11:41 am IST)