Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

જામજોધપુરમાં વિરદાદા જશરાજ દિનની ઉજવણી

જામજોધપુર : રઘુવંશી યુવક મંડળ દ્વારા જામજોધપુર લોહાણા મહાજનવાડી મુકામે વિરદાદા જશરાજ શહીદ દિનની ઉજવણી કરાઇ જ્ઞાતિ અગ્રણીઓ દ્વારા વિરદાદા જશરાજનું પૂજન અર્ચન કરાયુ હતું. વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિતીમાં મહાઆરતી યોજાઇ હતી. સાંજે ૭ કલાકે  સમુહ જ્ઞાતિભોજન યોજાયેલ.

(11:37 am IST)