Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

વીરપુરમાં સર્વજ્ઞાતિય સમૂહલગ્ન

 વીરપુર (જલારામ ધામ): જય માંધાતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તૃતીય સર્વજ્ઞાતિય સમૂહલગ્ન યોજાયા હતા. જેમાં ૩૪ નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. આ સમુહલગ્નમાં કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા હાજર રહી નવદંપતિઓને આશિર્વચન પાઠવ્યા હતા. (તસ્વીરઃ કિશન મોરબીયા વીરપુર)

(11:35 am IST)