Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

હળવદમાં દિલ્હીના સંત શિરોમણી રવિદાસનુ મંદિર તોડી પાડવાના વિરોધમાં આવેદન

હળવદ તા. ૨૩: દિલ્હી ના તુદ્યલકાબાદ વિસ્તારમાં ૬૦૦ વષ  પુરાણુ  સંત રવિદાસનુ મદિંર તોડી પાડતા ભારત ના ૨૫ કરોડ થી વધુ લોકોને ધામિંક લાગણી દુભાતા  સમગ્ર જિલ્લામાં રોહીદાંસવંશી સમાજ દ્વારા આવેદનપત્ર પત્ર આપી ને વિરોધ પ્રદર્શન કરવા મા આવે છે.  ત્યારે હળવદ તાલુકા ના  સંત શિરોમણી ગુરૂ રવિદાસ ના સેવકો ઓ  ટીકર રોડ બાબા સાહેબ આંબેડકર સકલ થી મૌન રેલી કાઢી ને હળવદ મામલતદાર વી.કે સોલંકી અને પોલીસ  સ્ટેશન ના ઈન્ચાર્જ પી આઈ  પી જી પનારા ને આવેદનપત્ર આપી ને દિલ્હી મા બનેલ દ્યટના ને શખ્દ શબ્દો મા વખોડી કાઢી ને સંત શિરોમણી રવિદાસ અમર રહો તેવા નારા લગાવી ને સરકાર સામે રોષ વ્યકત કર્યો હતો  રવિદાસનુ મદિંર પુન સ્થાપિત કરવામાં આવે અને મદિંર નો કબજો ગુરૂ રવિદાસ જયંતી સમારોહ સમિતિ ને સોપાવા મા આવે અને પુરતુ ભંડોળ ફાળવવામાં આવે તેવી માંગ હળવદ તાલુકા ના રવિદાસ ના સેવકોઓ માગ કરેલ હતી આવેદનપત્ર આપતી વેળા એ હરીભાઈ પરમાર, લવજીભાઈ પરમાર, કિશોરભાઈ પરમાર,  કરશનભાઈ રાઠોડ, બિજલભાઈ પરમાર , નાનજીભાઈ પરમાર સહીતના મોટી સંખ્યામાં જોડાયા હતા.

(3:48 pm IST)