Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

મોરબીના ચરાડવા શ્રી મહાકાળી આશ્રમના સવાસો વર્ષના મહંત પૂ. દયાનંદગીરીબાપુ તથા શિષ્ય પૂ. અમરગીરીબાપુ દ્વારા મતદાન

જામનગરઃ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ગામ નજીક આવેલ શ્રી મહાકાળી માતાજીના મંદિરના સવાસો વર્ષના પરમ વંદનીય સંત પૂ. દયાનંદગીરીબાપુ તથા તેમના શિષ્ય પૂ. અમરગીરીબાપુએ ચરાડવાની ચૈતન્ય પ્રાથમિક શાળામાં મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(4:07 pm IST)