Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

જામનગર માહિતી નિયામ કને વિદાયમાન

જામનગરઃ જામનગર માહિતી ખાતામાં ફરજ બજાવતા નાયબ માહિતી નિયામકશ્રી જે.ડી. વસૈયાની તા. ૨૨ માર્ચ ૨૦૧૯ના જાહેરહિતમાં બદલી ભાવનગર જિલ્લા મથક ખાતે થતા સ્ટાફ દ્વારા વિદાયમાન આપવામાં આવેલ. તસ્વીરમાં જે.ડી. વસૈયાને વિદાય આપતા વી.આઇ.ભટ્ટ, જે.ડી. જાડેજા, વાય.આર.વ્યાસ, જી.એ.જાડેજા, કે.આર. સોલંકી, એ.ડી.રાઠોડ તથા સર્વે સ્ટાફ મિત્રો નજરે પડે છે.

(12:03 pm IST)