Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ તરણેતર મંદિર મા ત્રીનેશ્ચર મહાદેવ ના મંદિર મા પૂજા કરી...

આજે ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી સુરેન્દ્રનગર જીલ્લા ના તરણેતર નજીક સુજલામ્ સુફલામ્ જળ અભિયાન – 2019 નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો.ત્યારે મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી જ્યાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન – 2019 નો રાજ્યવ્યાપી યોજના ની બાજુમાંજ જ્યાં જગ વિખ્યાત તરણેતર નો મેળો ભરાય છે ત્યાં ત્રીનેશ્વર મહાદેવ નું ભવ્ય મંદિર આવેલું છે.

ત્યારે સુજલામ્ સુફલામ્ જળ અભિયાન – 2019 નો રાજ્યવ્યાપી પ્રારંભ થઇ ગયો ત્યાર બાદ મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી તરણેતર ગામે આવેલ ત્રીનેશ્વર મહાદેવ નું ભવ્ય મંદિર મા પૂજા કરવા નો લાવો ઉઠાવિયો હતો.

ત્યારે પૂજા મા મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી સાથે પૂજા મા પ્રસંગે મુખ્યમંત્રીશ્રી રૂપાણીની સાથે જિલ્લાના લોકસભાના સાંસદશ્રી દેવજીભાઈ ફતેપરા, સરદાર પટેલ સહભાગી જળસંચયના કાર્યાન્વયન સમિતિના અધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા તથકાર્યક્ર, જિલ્લાના પદાધિકારીઓ અને ગ્રામજનો પણ કાર્યક્રમમાં જોડાયા હતાં

(12:11 pm IST)