Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

જેતપુરના યોગીનગર વિસ્તારમાંથી વાસી શીખંડનો જથ્થો ઝડપી લેતી પાલિકા ટીમ

જેતપુર તા.રર : પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઠંડુ કે વાસી ખોરાક ન ખાવા સલાહ આપવામાં આવતી હોય જે અનુલક્ષી પાલિકાની સેનીટેશન શાખાની ટીમે શહેરમાં ઠંડા પીણા, આઇસક્રીમની દુકાનોમાં તપાસ કરી વાસી કે અખાદ્ય વસ્તુઓનો નાશ કરેલ. ગઇકાલે અમરનગર રોડ યોગીનગર વિસ્તારમાં માલદીપ પ્રોવિઝન એન્ડ ડેરી ફાર્મ નામની દુકાને તપાસ કરતા શીખંડ તેમજ આઇસક્રીમ મળી આવતા તમામ જથ્થો નાશ કરેલ છે.

(11:33 am IST)