Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોના ધીમો પડ્યો :વધુ 2 દર્દીઓના મોત : નવા 63 કેસ નોંધાયા : વધુ 121 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોના ધીમો પડ્યો છે,આજે વધુ બે દર્દીઓના  કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 63 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 121 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,72,825 સેમ્પલ લેવાયા છે

(6:14 pm IST)