Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

જામનગર શહેરમાં કોરોનાનો કહેર યથાવત : વધુ 5 દર્દીઓના મોત :નવા 123 પોઝિટિવ કેસ : વધુ 321 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાનો કહેર યથાવત છે આજે વધુ 5 દર્દીઓનો કોરોનાએ જીવ લીધો છે , કોરોનાના નવા 123 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 321 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,70,742 સેમ્પલ લેવાયા છે

 

(6:13 pm IST)