Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

જામનગરમાં કોંગ્રેસ દ્વારા રાજીવ ગાંધીને શ્રધ્ધાંજલિ અર્પણ : માસ્કનું વિતરણ

જામનગર : જામનગરમાં લીમડા લાઈન કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની ૩૦મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ઘાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આ તકે હાલની કોરોનાની મહામારીમાં લોકોમાં માસ્કનું વિતરણ કરી લોકોને કોરોના અંગે પણ જાગૃત કરાયા હતા.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર)

(1:07 pm IST)