Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

જુનાગઢમાં વાવાઝોડાથી રોપ-વેના અપર સ્ટેશનને નુકશાન

જુનાગઢઃ ગિરનાર પર્વત ઉપર વાવાઝોડાથી રોપવેના અપર સ્ટેશન ઉપરના સેડના પતરા ઉડી ખાઇમાં જઇ પડયા અને સીડી ઉપરના ચા, નાસ્તાના ઢાબાના છાપરા અને પ્લાસ્ટીક ઉડી ગયા અને વીજળીના પોલો પણ ધારસહી થયા હતા. રોપવેના અપર સ્ટેશનને નુકસાન થયું છે.(અહેવાલઃ વિનુજોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:01 pm IST)