Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યોઃ વધુ ૩ દર્દીઓના મોતઃ નવા ૧૩૮ પોઝિટિવ કેસઃ વધુ ૩૧૩ દર્દીઓને ડિસ્ચાર્જ

જામનગર, તા.૨૧: જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ ૩ દર્દીઓનો કોરોનાએ જીવ લીધો છે , કોરોનાના નવા ૧૩૮ પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૧૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અત્યાર સુધીમાં કુલ ૩,૬૯,૫૫૬ સેમ્પલ લેવાયા છે.

(12:55 pm IST)