Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

અમરેલી જિલ્લામાં કોરોનાથી ૪ મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા. ર૧ :  વાવાઝોડાની ભયાનકતામાં કોરોના ઉડી ગયો હોય તેમ મૃત્યુનું પ્રમાણ સતત ઓછુ થઇ રહ્યું છે ગુરૂવારે અમરેલી જિલ્લામાં કોરોનાના ચાર દર્દીઓના મૃત્યુ થયા હતા. જિલ્લામાં કોરોનાથી થતા મૃત્યુનું પ્રમાણ ઘટી રહ્યું હોય લોકો હાશકારો અનુભવી રહ્યા છે.

(12:54 pm IST)