Gujarati News

Gujarati News

News of Friday, 21st May 2021

નવા સાંગાણા ગામે બે હજારથી વધુ પોપટના મોત

ભાવનગરઃ તળાજા તાલુકાના નવા સાંગણા ગામે આવેલ મામાદેવના ઓટલે વર્ષો જૂનુ વિશાળ વૃક્ષ આવેલ છે. સ્થાનિક રહીશોના જણાવ્યા પ્રમાણે અહીં આશરે દસેક હજાર પક્ષીઓ વસવાટ કરે છે. જેમાં સૌથી વધુ પોપટ રહે છે. વાવાઝોડાના પગલે અહીં બે હજારથી વધુ પોપટ મોતને ભેટયા હતા.

(12:11 pm IST)