Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2019

જામજોધપુરમાં છાશ વિતરણ :

જામજોધપુર : ગાયત્રી મંદિર મુકામે જરૂરિયાતમંદ પરિવારજનો માટે દરરોજ છાશ વિતરણ કરવામાં આવે છે. જેમાં આ વખતે દાતા પરિવારના અમુભાઇ વૈશ્નાણી, અતુલભાઇ જાવીયા, વિરજીભાઇ સહિતના છાશ વિતરણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. છાશ વિતરણની તસ્વીર.

(12:10 pm IST)