Gujarati News

Gujarati News

News of Saturday, 17th August 2019

રાણાવાવમાં નવનિર્મિત પોલીસ સ્ટેશનનું પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઉદઘાટન

પોરબંદર તા. ૧૭ :.. રાણાવાવમાં નવનિર્મિત પોલીસ સ્ટેશનનું આજે સવારે રાજયના ગૃહરાજય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે.

રાણાવાવમાં નવા બનેલું પોલીસ સ્ટેશન બીલ્ડીંગ સુવિધા સભર છે. આ નવા પોલીસ સ્ટેશન બિલ્ડીંગને રાજયના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાના રાત્રે ઉદઘાટન કરીને ખુલ્લુ મુકવામાં આવેલ છે.

(12:05 pm IST)