Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

ભરૂચના શુકલતીર્થમાં ઘ્વજવંદન વેળાએ સરપંચના પતિનું હાર્ટએટેકથી મોત

મહિલા સરપંચ મંજુલાબેનના હસ્તે ધ્વજવંદન કરાયું ઃપતિ ચંદુભાઈ વસાવા પણ ગ્રામ પંચાયતના સભ્ય

ભરૂચ તાલુકાની શુકલતીર્થ ગામે ધ્વજવંદન સમયે ગ્રામ પંચાયતનાં સરપંચનાં પતિ તથા પંચાયતનાં સભ્યને હૃદયરોગનો હુમલો આવતાં સ્થળ પર જ મોત થયું હતું. જેના પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. 

(10:48 am IST)