Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

શાપર-વેરાવળમાં ડો. આંબેડકરની જન્મ જયંતિ નિમિતે રેલી

શાપર વેરાવળમાં વિશ્વ રત્ન ધ સીમ્બોલ ઓફ નોલેજ ડો. બાબા સાહેબની ૧૨૮મી જન્મ જયંતી નિમિતે રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલી શાપર વેરાવળ પારડી શીતળા માતાના મંદિર રોડમાં મુખ્ય માર્ગ પર નીકળી હતી તેમજ રેલીમાં મોટી સંખ્યામાં લોકો અને આગેવાનો જોડાયા હતા. (તસ્વીરઃ કમલેશ વસાણી-શાપર વેરાવળ)

(11:51 am IST)