Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

અમરેલી શ્રી બાલાજી મંદિરે સત્યનારાયણ ભગવાનનની કથા-શ્રીરામ ભગવાનની મહાઆરતી

અમરેલી, : ટાવર પાસે શ્રી બાલાજી હનુમાન મંદિર ખાતે કાર્તિકી પૂર્ણિમાના રોજ શ્રી સત્યનારાયણ ભગવાનની કથા તેમજ શ્રી રામચંદ્ર ભગવાનની ''મહા આરતી''ના આયોજનમાં શ્રી બાલાજી હનુમાન મંદિરનાં ટ્રસ્ટીશ્રીઓ તથા વ્યવસ્થાપક કમિટીના સભ્યશ્રીઓ, વેપારી મંડળના તમામ સભ્યો સાથે શ્રી બાલાજી દાદાનાં સર્વે ભકતોની હાજરીમાં શ્રી બાલાજી ધૂન મંડળનાં સહીયારા પુરૂષાર્થ સાથે ઉત્સાહ ભેર ઉજવણી કરાઇ હતી.  (તસ્વીર : અહેવાલ- અરવિંદ નિર્મળ, અમરેલી)

(1:02 pm IST)