Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

જામનગરના જાણીતા એડવોકેટ કિરીટભાઈ જોશીના હત્યા કેસમાં ત્રણ આરોપીઓને દબોચી લેતી જામનગર જિલ્લા પોલીસ

જામનગર ;જામનગરના ટાઉનહોલ પાસે જ્યોત ટાવરની સામેના રોડ પર જાણીતા એડવોકેટ કિરીટભાઈ જોશીનું બાઇકમાં આવેલ બે અજાણયા શખ્શો દ્વારા છરીના આડેધડ ઘા ઝીકીને કરાયેલ હત્યા કેસમાં ગુન્હામાં આરોપી અજયપાલસિંહને પકડી પાડીને રિમાન્ડ લઈને રાજકોટ,મહેસાણા માઉન્ટ આબુ સિરોહી  જવાયેલ દરમિયાન ગુન્હામાં સંડોવાયેલ રવિ ગંગવાની અમદાવાદ ,નૈમિષ ઉર્ફે ભૂરો ગણાત્રા રાજકોટ અને મનીષ ચારણ અમદાવાને પકડી લેવાયા છે

(12:54 am IST)