Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

કચ્છના જીવદયા પ્રેમી શ્રી બચુભાઈ હીરજી રાંભીયાનું દુઃખદ અવસાન

જીવદયા પ્રેમી શ્રી બચુભાઈ (દામજી) હીરજી (પોપટલાલ) રાંભીયા, (કચ્છમાં ગામ - રામાણીયા, ઉં ૬૭) આજરોજ બપોરે ૩ વાગ્યે  હાર્ટએટેક આવવાથી અવસાન પામેલા છે. તેમની અંતિમ યાત્રા  એમના નિવાસ્થાન માંડવીની પોળ, માણેકચોક, આસ્ટોડીઆથી આવતીકાલે બુધવારે તા. ૧૫ને સવારે ૯ વાગે નીકળશે અને જમાલપુર સપ્તરૂષિ સ્મશાનગૃહ લઈ જવામાં આવશે.

(12:42 am IST)