Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

પાકિસ્તાન જેલમાંથી મુકત ૨૬ માછીમારો વાઘા બોર્ડરથી વતન જવા રવાના

પોરબંદરઃ પાકિસ્તાન જેલમાંથી મુકત કરવામાં આવેલ ૨૬ ભારતીય માછીમારો ગઈકાલે વાઘા બોર્ડર પહોંચ્યા હતા અને ભારતીય ડેલીગેશનને આ માછીમારોની સોંપણી કરી હતી. મુકત થયેલ માછીમારો ગીર સોમનાથ પંથકના વતની છે. વાઘા બોર્ડરથી માછીમારોને વતન જવા રવાના કરવામાં આવ્યા છે. વાઘા બોર્ડર ઉપર આવી પહોંચેલા ભારતીય માછીમારોની તસ્વીરો (૨-૧)

(12:44 pm IST)