Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

ગોમતી ઘાટ ઉપર દ્વારકાધીશના ચરણ પખાળતો સમુદ્ર

દ્વારકામાં ગોમતીઘાટ ઉપર દરિયાના પાણી ફરી વળતા સત્તાધીશોએ આ રસ્તો બંધ કરી દિધો છે, સમુદ્રએ આજે સવારે ભગવાન દ્વારકાધીશના ચરણ સુધી પાણીનો અભિષેક કર્યો હતો. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(11:50 am IST)