News of Thursday, 13th June 2019
ગોમતી ઘાટ ઉપર દ્વારકાધીશના ચરણ પખાળતો સમુદ્ર
દ્વારકામાં ગોમતીઘાટ ઉપર દરિયાના પાણી ફરી વળતા સત્તાધીશોએ આ રસ્તો બંધ કરી દિધો છે, સમુદ્રએ આજે સવારે ભગવાન દ્વારકાધીશના ચરણ સુધી પાણીનો અભિષેક કર્યો હતો. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(11:50 am IST)