Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

ધોરાજીના સૂપેડી ગામે મૂરલી મનોહર મંદિર ભાવીકો માટે ખૂલ્યુ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:કોરોના મહામારી ના સમયે ધોરાજી તાલુકાના સૂપેડી ગામે મૂરલી મનોહર મંદિર ખાતે ભક્તજનો ભાવીકો માટે પવેશ બંધ રહેલ હતો કોરોના પોઝીટીવ કેસો નૂ સંકમણ ઓછૂ થતાં તંત્ર દ્વારા છૂટછાટો અપાતાં કોરોના ગાઇડલાઇન્સ ના પાલન સાથે મૂરલી મનોહર મંદિર ભાવીકો માટે ખૂલ્યુ છે
  મૂરલી મનોહર મંદિર ખાતે મંદિર ના ટસ્ટી ગણ દ્વારાં કોરોના ગાઇડલાઇન્સના પાલન સાથે સોશિયલ ડિસ્ટન્સની અમલવારી કરીને સેનીટાઈઝ કરીને ભક્તજનોને પવેશ અપાઈ રહયો છે મૂરલી મનોહર મંદિર ખાતે ભાવીકો દ્વારાં ભગવાન મૂરલી મનોહરના દશન કરી ધન્યતા અનુભવી રહ્યા છે

(6:23 pm IST)