Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

જેતલસરમાં કોરોના સામે તકેદારીના સંદેશો

જેતલસરઃજેતલસરમાં કોરોનાથી પ્રજાને વાકેફ કરવા, ગામના પેઈન્ટર પ્રવીણભાઈ ઓદ્યડભાઈ સરવૈયા(એસપી આર્ટ) એ જુદી જુદી જાતના સ્લોગનો સાથે ચિત્રો દોરી પ્રજાને કોરોના સાથે કઈ રીતે ટેવાઈને રહેવું અને કોરોના સામે જન જાગૃતિના સંદેશો આપ્યા હતા. આ ચિત્રો બિલકુલ નિઃસ્વાર્થ ભાવે પોતાનાં સ્વખર્ચે બનાવ્યા હતા. કોરોના અંગેના સુત્ર દર્શાવતા તસ્વીર.

 

(11:52 am IST)