Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

વાંકાનેર ઔદીચ્ય બ્રાહ્મણ સમાજના સેક્રેટરી તરીકે સતત ચોથીવખત સુનિલ મહેતાની વરણી

 

વાંકાનેર ઔદીચ્ય બ્રાહ્મણ સમાજની સામાન્ય સભામાં સર્વાનુમતે સેક્રેટરી તરીકે સતત ચોથી વખત સુનિલકુમાર એમ। મહેતાની વરણી કરાઈ છે આગામી ત્રણ વર્ષ માટે કાર્યકાળ માટે વરણી પામેલા સુનિલકુમાર મહેતા વાંકાનેર બાર એસો,ના પ્રમુખ તરીકે વર્ષ 2004થી સતત કાર્યભાર સંભાળી રહ્યાં છે અને તેઓ એડવોકેટ અને નોટરી તરીકે કામગીરી કરે છે

 

 
(7:57 pm IST)