Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

સોમનાથ મહાદેવનાં દર્શન કરતા કથાકાર મોરારીબાપુ

 પ્રભાસ પાટણઃ પ્રખર કથાકાર પૂજય મોરારીબાપુ અને અમેઠીના મહારાજ અને એમ.પી. સંજયસિંહજીએ શ્રી સોમનાથ મહાદેવનાં દર્શન, જળાભિષેક કરી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી સોમનાથ મહાદેવનાં આર્શિવાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. મોરારીબાપુ અને સંજયસિંહજીનું સાલ અને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી ટ્રસ્ટનાં જનરલ મેનેજર દ્વારા સન્માન કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ) (૧૧.૬)

(12:01 pm IST)