Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

કાલાવડ : હાલારી વાણંદ સમાજ દ્વારા તા.૧૨ના સેન મહારાજનો જન્મોત્સવ ઉજવાશેઃ મહાપ્રસાદ

કાલાવડ તા.૯ : કાલાવડ હાલારી વાણંદ સમાજ દ્વારા શ્રી સેન મહારાજની જન્મ જયંતી નિમિતે શિતલા કોલોની રામનાથ મહાદેવ મંદિરથી શોભાયાત્રા અને સામૈયા સવારે ૯ વાગ્યે તેમજ બપોરે૧૨ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરેલ છે તો દરેક વાણંદ સમાજ ને પરિવાર સહ પધારવા હાલારી વાણંદ સમાજ દ્વારા નિમંત્રણ પાઠવેલ છે.

આ સેન મહારાજ ની જન્મ જયંતી કાર્યક્રમ માં સહયોગી થવા મો. ૯૭૨૭૬૨૧૫૧૫ ઉપર સંપર્ક  કરવા  જણાવાયું છે

(11:32 am IST)