Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

જુનાગઢ શિવરાત્રી મેળામાં સંતોના આશીર્વાદ મેળવતા ભાજપના આગેવાનો

જુનાગઢઃ જુનાગઢ ભવનાથ ખાતે યોજાયેલ સંતો માટેનો માત્ર પરંપરા જાળવવા શિવરાત્રી મેળામાં ગઇ કાલે ભવનાથ મંદિર ખાતે અખાડા પરીષદના સંરક્ષક અને ભવનાથ મંદિરના મહંત હરીગીરીજી મહારાજ અને શ્રી પંચદશનામ અખાડાના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગીરનાર મંડળના અધ્યક્ષ શ્રી મહંત ઇન્દ્રભારતીજી મહારાજના આશીર્વાદ મેળવતા ભાજપના અગ્રણી પ્રદીપભાઇ ખીમાણી, કોર્પોરેટર એભાભાઇ કટારા, સંજયભાઇ  કોરડીયા, અશોક ભટ્ટ, નિર્ભય પુરોહીત તેમજ ત્યાર બાદ આ ટીમે શ્રી ભારતી આશ્રમ ખાતે શ્રી પંચદશનામ  જુના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર પુ.વિશ્વંભર ભારતીજી મહારાજના આશીર્વાદ લેતા નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:48 pm IST)