Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

સતત મેડીકલ સેવા મા દોડતા જામનગર તાલુકા ભાજપ ના મહામંત્રી મહેન્દ્રસિંહ બી જાડેજા (આમરા)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર: તાલુકા ભાજપ ના મહામંત્રી કોરોના સંક્રમિત થયા છે

     મહેન્દ્રસિંહ બી જાડેજાની તબીયત લથડતા લાખાબાવળ PHC સેન્ટર એ કોરોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

સતત મેડીકલ સેવા મા દોડતા જામનગર તાલુકા ભાજપ ના મહામંત્રી મહેન્દ્રસિંહ બી જાડેજા (આમરા) તબીયત લથડતા જામનગર તાલુકા ના લાખાબાવળ PHC સેન્ટર એ કોરોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો છે

 

લાખાબાવળ ખાતે કરાયેલ એન્ટીજન ટેસ્ટમાં જામનગર તાલુકા ભાજપના મહામંત્રી મહેન્દ્ર સિંહ જાડેજા નો કોરોના અંગેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે 

 

9 એપ્રિલના રોજ મહેન્દ્રસિંહ કોરોના સંક્રમિત થયા છે અને તેમને કહ્યું છે જે કોય છેલ્લા બે થી ત્રણ દિવસ મા સંપર્ક આવ્યા હોય એ લોકો એ કોરોના રીપોર્ટ કરાવા વિનંતી કરી છે. (તસવીર કિંજલ કારસરીયા જામનગર)

(12:59 pm IST)