Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેરોસીન વેચાણના નવા ભાવઃ વધુ રૂપિયા નહિ લેવા કલેકટરની તાકિદ

ખંભાળિયા, તા.૮: સરકારશ્રીના અન્ન નાગરીક પુરવઠા અને ગ્રા. બા. વિભાગના તા.૦૩-૧-૨૦૧૯ના પત્રથી સુચિત થયા મુજબ કેરોસીનના નવા ભાવ નીચે મુજબ છે. નકકી કરેલ ભાવથી વધુ ભાવ લેવાનો કિસ્સો ધ્યાને આવશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તેમ કલેકટરશ્રી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

(11:39 am IST)