Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

પોરબંદરમાં પત્રકારોને બિરદાવ્યા

 પોરબંદરઃ કોરોના મહામારીની બીજી લહેરના કપરા કાળમાં લોકશાહીના ચોથા સ્તંભ સમાન મીડીયા કર્મીઓ દ્વારા પત્રકારત્વધર્મ જીવના જોખમે બજાવીને માનવતાનું ખુબ ઉત્તમ ઉદાહરણ પુરૃં પાડયું છે આ ઉમદા કામગીરીને બિરદાવી હતી. જમણવારનો કાર્યક્રમ શાલ ઓઢાડીને સન્માન પત્ર આપી મીડીયા કર્મીઓની કામગીરીને બીરદાવી હતી. આ કાર્યક્રમમાં અર્જુનભાઇ મોઢવાડીયા ઉપસ્થિત રહ્યા હતા. અને પત્રકારોનું સન્માન કર્યું હતું તે તસ્વીર (તસ્વીરઃ સ્મીત પારેખ પોરબંદર)

(1:32 pm IST)