-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Monday, 7th June 2021
આગોતરી વાવણી :
પ્રભાસપાટણ : આ વિસ્તારમાં જયા પાણીની વ્યવસ્થા હોય છે તે વરસાદ પહેલા કોરડાની આગોતરી વાવણી કરવામાં આવે છે. વરસાદ વરસવાની ૨૦ થી રપ દિવસ બાકી હોય ત્યારે જે ખેડૂતોને પાણીની વ્યવસ્થા હોય તે પાણી વાળી અને કોરડાની મગફળીનું વાવેતર કરે છે અને વરસાદ વરસે ત્યારે આ મગફળી ઉગી ગયેલ હોય છે.તાલુકાના નાવદ્રા ગામે પ્રગતિશીલ ખેડૂત રામસીંગભાઇ ચુડાસમા અને રાણાભાઇ ચુડાસમા પોતાના ખેતરમાં ચોમાસા પહેલા આગોતરી વાવણી કરતા તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ,પ્રભાસપાટણ)
(12:06 pm IST)